કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી ત્યાર બાદ તેનાથી રક્ષણ માટે કોરોના વેક્સિનનું સંશોધન કરવામાં આવ્યું હતું. કોરોનાથી બચવા માટે માસ્ક અને વેક્સિન ખૂબ જ વિશ્વસનીય ઉપાયો માનવામાં આવે છે.
દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી દેશના 18થી 59 વર્ષની ઉંમરના તમામ લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્ર ખાતેથી કોવિડ વેક્સિનનો બુસ્ટર ડોઝ/પ્રિકોશન ડોઝ/ત્રીજો મફતમાં લઈ શકશે.
કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી ત્યાર બાદ તેનાથી રક્ષણ માટે કોરોના વેક્સિનનું સંશોધન કરવામાં આવ્યું હતું. કોરોનાથી બચવા માટે માસ્ક અને વેક્સિન ખૂબ જ વિશ્વસનીય ઉપાયો માનવામાં આવે છે.
દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી દેશના 18થી 59 વર્ષની ઉંમરના તમામ લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્ર ખાતેથી કોવિડ વેક્સિનનો બુસ્ટર ડોઝ/પ્રિકોશન ડોઝ/ત્રીજો મફતમાં લઈ શકશે.