બોલિવુડ અભિનેતા કમાલ રાશિદ ખાન (કેઆરકે) સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમામ સમસામયિક મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરતા રહે છે. તાજેતરની ટ્વીટમાં તેમણે ડૉ. મનમોહન સિંહ અને મોદી સરકારની તુલના કરીને કટાક્ષ કર્યો હતો. કેઆરકેએ લખ્યું હતું કે, 2014 સુધી જે રીતે હિંદુસ્તાન પ્રગતિ કરી રહ્યું હતું તે જોઈને સમગ્ર વિશ્વ કહી રહ્યું હતું કે, આગામી 15-20 વર્ષમાં ભારત ચીનને ટક્કર મારશે. પરંતુ છેલ્લા 7 વર્ષોમાં દેશે એ ઝડપે પ્રગતિ કરી છે કે, હવે ભારતવાસીઓ જ ઈન્ડિયાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા સારૂ ગણાવી રહ્યા છે.
બોલિવુડ અભિનેતા કમાલ રાશિદ ખાન (કેઆરકે) સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમામ સમસામયિક મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરતા રહે છે. તાજેતરની ટ્વીટમાં તેમણે ડૉ. મનમોહન સિંહ અને મોદી સરકારની તુલના કરીને કટાક્ષ કર્યો હતો. કેઆરકેએ લખ્યું હતું કે, 2014 સુધી જે રીતે હિંદુસ્તાન પ્રગતિ કરી રહ્યું હતું તે જોઈને સમગ્ર વિશ્વ કહી રહ્યું હતું કે, આગામી 15-20 વર્ષમાં ભારત ચીનને ટક્કર મારશે. પરંતુ છેલ્લા 7 વર્ષોમાં દેશે એ ઝડપે પ્રગતિ કરી છે કે, હવે ભારતવાસીઓ જ ઈન્ડિયાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા સારૂ ગણાવી રહ્યા છે.