મોટાભાગના રાજ્ય બોર્ડે પોતાની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરી નાખી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ 31 જુલાઈ સુધીમાં ધોરણ 12 ના પરિણામો જાહેર કરે.
અત્રે જણાવવાનું કે મોટાભાગના રાજ્યોએ બોર્ડ પરીક્ષા રદ કરી નાખી છે. આવામાં કોર્ટે તે તમામ રાજ્યોના બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધીમાં ધોરણ 12ના પરિણામો જાહેર કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રાજ્યોએ હજુ સુધી આંતરિક મૂલ્યાંકનનો ફોર્મ્યૂલા તૈયાર કર્યો નથી તેમની પાસે 10 દિવસનો સમય છે.
મોટાભાગના રાજ્ય બોર્ડે પોતાની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરી નાખી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે તેઓ 31 જુલાઈ સુધીમાં ધોરણ 12 ના પરિણામો જાહેર કરે.
અત્રે જણાવવાનું કે મોટાભાગના રાજ્યોએ બોર્ડ પરીક્ષા રદ કરી નાખી છે. આવામાં કોર્ટે તે તમામ રાજ્યોના બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધીમાં ધોરણ 12ના પરિણામો જાહેર કરી દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રાજ્યોએ હજુ સુધી આંતરિક મૂલ્યાંકનનો ફોર્મ્યૂલા તૈયાર કર્યો નથી તેમની પાસે 10 દિવસનો સમય છે.