Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત રાજ્યના લગભગ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં રાજીનામાની જાહેરાત કરી છે. તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની, ડો. મનોહર લાલ શર્મા, ચૌધરી ઘરુ રામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ, ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.
 

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત રાજ્યના લગભગ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં રાજીનામાની જાહેરાત કરી છે. તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની, ડો. મનોહર લાલ શર્મા, ચૌધરી ઘરુ રામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ, ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ