Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સુધારા કાયદા (CAA) વિશે લોકોને માહિતી આપવા માટે ભાજપ આવનારા 10 દિવસ સુધી મોટા સ્તરે અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. જે અંતર્ગત લોકોને ઘેર-ઘેર જઈને આ કાયદા વિશે માહિતી આપવામાં આવશે. ભાજપના સૂત્રોનુ માનીએ તો પાર્ટીના નેતા નાગરિકત્વ સુધારા કાયદા વિશે લોકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે 250 પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. સાથે જ દરેક જિલ્લામાં નાગરિકત્વ સુધારા કાયદાના પક્ષમાં રૈલી અને કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. લગભગ 3 કરોડ પરિવારોને CAAના સંબંધમાં જાણકારી આપવામાં આવશે.

નાગરિકતા સુધારા કાયદા (CAA) વિશે લોકોને માહિતી આપવા માટે ભાજપ આવનારા 10 દિવસ સુધી મોટા સ્તરે અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે. જે અંતર્ગત લોકોને ઘેર-ઘેર જઈને આ કાયદા વિશે માહિતી આપવામાં આવશે. ભાજપના સૂત્રોનુ માનીએ તો પાર્ટીના નેતા નાગરિકત્વ સુધારા કાયદા વિશે લોકોને સ્પષ્ટ જાણકારી આપવા માટે 250 પ્રેસ કોન્ફ્રેન્સ કરશે. સાથે જ દરેક જિલ્લામાં નાગરિકત્વ સુધારા કાયદાના પક્ષમાં રૈલી અને કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. લગભગ 3 કરોડ પરિવારોને CAAના સંબંધમાં જાણકારી આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ