Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ની દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર છપાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ મતની ગણતરી પહેલા જ પોતાની હાર સ્વીકારી ચૂકી છે? જણાવી દઈએ કે, આ પોસ્ટર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો છે અને તેમાં લખ્યું છે - 'અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.'

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ની દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર છપાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ મતની ગણતરી પહેલા જ પોતાની હાર સ્વીકારી ચૂકી છે? જણાવી દઈએ કે, આ પોસ્ટર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો છે અને તેમાં લખ્યું છે - 'અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ