કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે બંધ કરવામાં આવેલા ધાર્મિક સ્થળોને એકવાર ફરીથી ખોલવાની માગએ મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી જોર પકડ્યુ છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા અત્યાર સુધી મંદિરને ખોલવાની પરવાનગી કેટલાક સ્થળોએ આપવામાં આવી નથી.
આ દરમિયાન ઝારખંડના દેવઘરથી ભાજપ ધારાસભ્ય નારાયણ દાસે અનોખા અંદાજમાં મંગળવારે પ્રદર્શન કરતા પોતાના વિધાનસભા ક્ષેત્ર સ્થિત બાબા વૈદ્યનાથ ધામને બીજીવાર ખોલવાની માગ કરી છે.
કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે બંધ કરવામાં આવેલા ધાર્મિક સ્થળોને એકવાર ફરીથી ખોલવાની માગએ મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી જોર પકડ્યુ છે. જોકે, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા અત્યાર સુધી મંદિરને ખોલવાની પરવાનગી કેટલાક સ્થળોએ આપવામાં આવી નથી.
આ દરમિયાન ઝારખંડના દેવઘરથી ભાજપ ધારાસભ્ય નારાયણ દાસે અનોખા અંદાજમાં મંગળવારે પ્રદર્શન કરતા પોતાના વિધાનસભા ક્ષેત્ર સ્થિત બાબા વૈદ્યનાથ ધામને બીજીવાર ખોલવાની માગ કરી છે.