ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે વિચિત્ર નિવેદન આપ્યુ છે. પાટિલનુ કહેવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં માત્ર 2 કલાક જ સૂવે છે. તે પોતાની સાથે એક અલગ પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છે જેનાથી તે દેશ માટે 24 કલાક કામ કરી શકે. પાટિલે આ નિવેદન ભાજપના કાર્યકર્તાઓને કોલ્હાપુરમાં સંબોધિત કરતી વખતે આપ્યુ છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે વિચિત્ર નિવેદન આપ્યુ છે. પાટિલનુ કહેવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં માત્ર 2 કલાક જ સૂવે છે. તે પોતાની સાથે એક અલગ પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છે જેનાથી તે દેશ માટે 24 કલાક કામ કરી શકે. પાટિલે આ નિવેદન ભાજપના કાર્યકર્તાઓને કોલ્હાપુરમાં સંબોધિત કરતી વખતે આપ્યુ છે.