૧૮ માર્ચ ૧૯૫૫માં જન્મેલ ખેરાલુના ધારાસભ્ય અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટીકીટ આપેલ છે. આ બેઠક પર ઠાકોર સમાજના ક્દવાર નેતા લીલાધર વાઘેલાની ટીકીટ કાપીને ભરતસિંહને ટીકીટ પક્ષ દ્વારા અપાઈ છે. તેઓના રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ ૧૯૮૫ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. ૨૦૦૨ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પછી ૨૦ મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા.
ભરતસિંહ ડાભી ૨૦૦૭ની સૌ પ્રથમ વિધાનસભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા.
પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ ૪.૮૬ કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓએ બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી.
૧૮ માર્ચ ૧૯૫૫માં જન્મેલ ખેરાલુના ધારાસભ્ય અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટીકીટ આપેલ છે. આ બેઠક પર ઠાકોર સમાજના ક્દવાર નેતા લીલાધર વાઘેલાની ટીકીટ કાપીને ભરતસિંહને ટીકીટ પક્ષ દ્વારા અપાઈ છે. તેઓના રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ ૧૯૮૫ના વર્ષમાં તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. ૨૦૦૨ના વર્ષમાં ભરતસિંહ ડાભીએ મહેસાણા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા પછી ૨૦ મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા હતા.
ભરતસિંહ ડાભી ૨૦૦૭ની સૌ પ્રથમ વિધાનસભાની ચુંટણી લડીને જીત મેળવી હતી. ૨૦૧૨ની વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજી વખત ચુંટાઈ આવ્યા હતા.
પાટણ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભરતસિંહ ડાભીએ ૪.૮૬ કરોડની સંપતિ જાહેર કરેલ છે. તેઓએ બી.એ. એલ.એલ.બી ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર ગુનાહિત કેસ એક પણ થયેલ નથી.