Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ જિલ્લામાં આવેલ પક્ષી અભયારણ્ય નળસરોવર અને થોળ 8 અને 9 ફ્રેબ્રુઆરી એમ બે દિવસ બંધ રહેશે. આ બંને દિવસ અભયારણ્યમાં પક્ષીઓની ગણતરી થશે. પક્ષીઓની ગણતરીના કામગીરી યોગ્ય રીતે થઈ શકે અને કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જાહેર જનતા માટે આ બંને દિવસ અભયારણ્ય બંધ રહેશે. શિયાળામાં નળસરોવર અને થોળમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જે શિયાળો પૂરો થતા જતા રહે છે.

અમદાવાદ જિલ્લામાં આવેલ પક્ષી અભયારણ્ય નળસરોવર અને થોળ 8 અને 9 ફ્રેબ્રુઆરી એમ બે દિવસ બંધ રહેશે. આ બંને દિવસ અભયારણ્યમાં પક્ષીઓની ગણતરી થશે. પક્ષીઓની ગણતરીના કામગીરી યોગ્ય રીતે થઈ શકે અને કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જાહેર જનતા માટે આ બંને દિવસ અભયારણ્ય બંધ રહેશે. શિયાળામાં નળસરોવર અને થોળમાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જે શિયાળો પૂરો થતા જતા રહે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ