બિહારમાં નીતીશ કુમાર સરકારની મંગળવારે બેકિનેટ બેઠક થઈ જેમાં ફ્રી કોરોના વાયરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ગઈ છે. બધા લોકોને ફ્રી કોરોના વાયરસની વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટને મંજૂરી આપી દીધી છે.
કેબિનેટ બેઠક દરમિયાન આગામી 5 વર્ષમાં સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર બિહારના સાત નિશ્ચય પાર્ટ 2ને મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે ભાજપના 19 લાખ રોજગારના વચનને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
કેબિનેટમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં રોજગારના 20 લાખ નવા અવસર ઉભા કરવામાં આવશે. આ સિવાય ભાજપના વધુ એક વચન બિહારના બધા લોકોને ફ્રીમાં કોરોના વાયરસ વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.
બિહારમાં નીતીશ કુમાર સરકારની મંગળવારે બેકિનેટ બેઠક થઈ જેમાં ફ્રી કોરોના વાયરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ગઈ છે. બધા લોકોને ફ્રી કોરોના વાયરસની વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટને મંજૂરી આપી દીધી છે.
કેબિનેટ બેઠક દરમિયાન આગામી 5 વર્ષમાં સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર બિહારના સાત નિશ્ચય પાર્ટ 2ને મંજૂરી મળી ગઈ છે. સાથે સાથે ભાજપના 19 લાખ રોજગારના વચનને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
કેબિનેટમાં તે નિર્ણય લેવામાં આવ્યો કે સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં રોજગારના 20 લાખ નવા અવસર ઉભા કરવામાં આવશે. આ સિવાય ભાજપના વધુ એક વચન બિહારના બધા લોકોને ફ્રીમાં કોરોના વાયરસ વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.