Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી. રોજગારી, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખવામાં આવશે. 4.1 કરોડ યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવવામાં આવશે. જેના માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. રોજગાર અને કૌશલ્ય માટે પાંચ યોજનાઓ જારી કરવામાં આવી છે. શૈક્ષણિક, રોજગાર અને કૌશલ્ય હેઠળ 1.48 લાખ કરોડની ફાળવણી કરી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ