મધ્યાહન ભોજન સંબંધિત રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ભોજનમાં કપાસિયા તેલને બદલે હવે સિંગતેલનો ઉપયોગ થશે. બાળકોમાં કુપોષણની ફરિયાદો મળતા સિંગતેલના ઉપયોગનો નિર્ણય લેવાયો, શિક્ષણ પ્રધાન દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી. બાળકોનું હિત અને સ્વાસ્થ્ય જળવાય તે માટે સરકારનો મહત્વનો નિર્ણય.