હાલનુ સંસદ ભવન બહુ જુનુ છે અને નાનુ પણ પડી રહ્યુ છે.એટલે નવા સંસદ પરિસરની જરુરિયાત હોવાનુ કારણ કેન્દ્ર સરકાર આપી રહી છે.ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિપક્ષના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવનાર છે.આ સંસદ ભવન ત્રીકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે.આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન થી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે.
હાલનુ સંસદ ભવન બહુ જુનુ છે અને નાનુ પણ પડી રહ્યુ છે.એટલે નવા સંસદ પરિસરની જરુરિયાત હોવાનુ કારણ કેન્દ્ર સરકાર આપી રહી છે.ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિપક્ષના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવનાર છે.આ સંસદ ભવન ત્રીકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે.આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવન થી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે.