Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતી ઉપર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગણી કરી છે. આ માટે બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. પોતાના પત્રમાં બંગાળના મુખ્યમંત્રીએ માંગણી કરી છે કે નેતાજીની સાથે શું થયું, એ જાણવા માટે વડાપ્રધાન નિર્ણાયક પગલા ભરે અને આ મામલાને સાર્વજનિક કરે.
 

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતી ઉપર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગણી કરી છે. આ માટે બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. પોતાના પત્રમાં બંગાળના મુખ્યમંત્રીએ માંગણી કરી છે કે નેતાજીની સાથે શું થયું, એ જાણવા માટે વડાપ્રધાન નિર્ણાયક પગલા ભરે અને આ મામલાને સાર્વજનિક કરે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ