બહુજન સમાજ પાર્ટીના 6 ધારાસભ્યો રાતોરાત સમાજવાદી પાર્ટીમાં જોડાઈ જતા માયાવતીને ઝાટકો લાગ્યો છે. બીજી તરફ ભાજપના એક ધારાસભ્ય પણ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. આ તમામને આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં પાર્ટીનુ સભ્યપદ અપાવ્યુ હતુ.
અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, સરકારમાં બેઠેલા માનનીય લોકોને અપીલ છે કે, દિવાળીનો તહેવાર આવી ગયો છે ત્યારે પોતાના ઘરની સફાઈ કરાવી લે અને જે જગ્યાએ ડાઘા છે તે સાફ કરાવી લે. જેથી હવે પછીની સરકારને ત્યાં કશું મળે નહી.
બહુજન સમાજ પાર્ટીના 6 ધારાસભ્યો રાતોરાત સમાજવાદી પાર્ટીમાં જોડાઈ જતા માયાવતીને ઝાટકો લાગ્યો છે. બીજી તરફ ભાજપના એક ધારાસભ્ય પણ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. આ તમામને આજે સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં પાર્ટીનુ સભ્યપદ અપાવ્યુ હતુ.
અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, સરકારમાં બેઠેલા માનનીય લોકોને અપીલ છે કે, દિવાળીનો તહેવાર આવી ગયો છે ત્યારે પોતાના ઘરની સફાઈ કરાવી લે અને જે જગ્યાએ ડાઘા છે તે સાફ કરાવી લે. જેથી હવે પછીની સરકારને ત્યાં કશું મળે નહી.