Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર પર અષાઢી બીજની સૌને શુભેચ્છા પાઢવી છે. તેમણે લખ્યું છે કે, અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે.
 

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર પર અષાઢી બીજની સૌને શુભેચ્છા પાઢવી છે. તેમણે લખ્યું છે કે, અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ