મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર પર અષાઢી બીજની સૌને શુભેચ્છા પાઢવી છે. તેમણે લખ્યું છે કે, અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર પર અષાઢી બીજની સૌને શુભેચ્છા પાઢવી છે. તેમણે લખ્યું છે કે, અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે.