Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રવિવારે મુંબઈથી દુર્ગાપુર જતી વખતે સ્પાઇસજેટના વિમાનની દુર્ઘટના અંગે મહત્ત્વની જાણકારી સામે આવી છે. આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી મુજબ ડીજીસીએએ સ્પાઇસજેટની સેવા રોકી દીધી છે. કોલકાતામાં બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે. 
ડીજીસીએએ તપાસ પછી વિમાનના ક્રૂ, વિમાનના મેઇન્ટેનન્સ એન્જિનીયર (એએમઇ) અને સ્પાઇસજેટના મેઇન્ટેનન્સ કંટ્રોલ સેન્ટરના વડાને તાજેતરમાં કામ કરતા અટકાવી દીધા છે. આ વડાએ જ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી વિમાન ઉડવા માટેની મંજૂરી આપી હતી. સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસજેટના વિમાનોા કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે. 
 

રવિવારે મુંબઈથી દુર્ગાપુર જતી વખતે સ્પાઇસજેટના વિમાનની દુર્ઘટના અંગે મહત્ત્વની જાણકારી સામે આવી છે. આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી મુજબ ડીજીસીએએ સ્પાઇસજેટની સેવા રોકી દીધી છે. કોલકાતામાં બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે. 
ડીજીસીએએ તપાસ પછી વિમાનના ક્રૂ, વિમાનના મેઇન્ટેનન્સ એન્જિનીયર (એએમઇ) અને સ્પાઇસજેટના મેઇન્ટેનન્સ કંટ્રોલ સેન્ટરના વડાને તાજેતરમાં કામ કરતા અટકાવી દીધા છે. આ વડાએ જ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી વિમાન ઉડવા માટેની મંજૂરી આપી હતી. સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસજેટના વિમાનોા કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ