ઉત્તરાખડં હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ચારધામ યાત્રા પર લાગેલા પ્રતિબંધને ૨૮ જુલાઇ સુધી લંબાવી દીધો છે. ઉત્તરાખડં હાઇકોર્ટે હિલ સ્ટેશનો પર ઊમટી પડેલા પ્રવાસીઓ અને ભીડ દ્રારા કોરોના ગાઇડલાઇનનું પાલન ના થતું હોવાના કારણે રાય સરકારને ઠપકો આપ્યો હતો.
ઉત્તરાખડં હાઇકોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ચારધામ યાત્રા પર લાગેલા પ્રતિબંધને ૨૮ જુલાઇ સુધી લંબાવી દીધો છે. ઉત્તરાખડં હાઇકોર્ટે હિલ સ્ટેશનો પર ઊમટી પડેલા પ્રવાસીઓ અને ભીડ દ્રારા કોરોના ગાઇડલાઇનનું પાલન ના થતું હોવાના કારણે રાય સરકારને ઠપકો આપ્યો હતો.