Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયાધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ ગુરૂવાર સવારે 10:30 વાગ્યે સુનવણી શરૂ કરશે. હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે મધ્યસ્થાતામાં કોઈ ખાસ પ્રગતિ ન થવાની વાત કરતા કોર્ટથી આ મામલે જલ્દી સુનવણી કરવાની માગ કરી છે. ગત સુનવણીમાં કમિટિએ મધ્યયસ્થતાની પ્રક્રિયા માટે વધારાના સમયની માગ કરી હતી. કોર્ટ કમિટિને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.

અયાધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ ગુરૂવાર સવારે 10:30 વાગ્યે સુનવણી શરૂ કરશે. હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે મધ્યસ્થાતામાં કોઈ ખાસ પ્રગતિ ન થવાની વાત કરતા કોર્ટથી આ મામલે જલ્દી સુનવણી કરવાની માગ કરી છે. ગત સુનવણીમાં કમિટિએ મધ્યયસ્થતાની પ્રક્રિયા માટે વધારાના સમયની માગ કરી હતી. કોર્ટ કમિટિને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ