કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવશે. એટલે કે કોર્ટે મુસ્લિમોને અન્ય જગ્યાએ જમીન આપવાના આદેશ આપ્યા છે.
અલાહાબાદ કોર્ટે જમીનના ત્રણ ટુકડા પાડ્યા તે તાર્કિક નથી, વિવાદિત હિસ્સાની વહેંચણી નહીં થાય.
જમીન પર દાવો સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ નિષ્ફળ
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.
આસ્થાના આધારે માલિકી હક નહીં - કોર્ટ
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આસ્થાના આધારે જમીનનો માલિકી હક આપી શકાય નહીં. કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.
મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નહીં
કોર્ટે ASI રિપોર્ટના આધારે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી.
અયોધ્યા કેસમાં શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ સાથે જ નિર્મોહી અખાડાની અરજી નામંજૂર કરવામાં આવી છે.
1949માં રાખવામાં આવી હતી મૂર્તિઓ
અયોધ્યા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિર્ણય વાંચી રહ્યા છે. આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન આપવામાં આવશે. એટલે કે કોર્ટે મુસ્લિમોને અન્ય જગ્યાએ જમીન આપવાના આદેશ આપ્યા છે.
અલાહાબાદ કોર્ટે જમીનના ત્રણ ટુકડા પાડ્યા તે તાર્કિક નથી, વિવાદિત હિસ્સાની વહેંચણી નહીં થાય.
જમીન પર દાવો સાબિત કરવામાં મુસ્લિમ પક્ષ નિષ્ફળ
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે મુસ્લિમ પક્ષ જમીન પર દાવો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.
આસ્થાના આધારે માલિકી હક નહીં - કોર્ટ
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આસ્થાના આધારે જમીનનો માલિકી હક આપી શકાય નહીં. કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે નિર્ણય કાયદાના આધારે જ આપવામાં આવશે.
મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નહીં
કોર્ટે ASI રિપોર્ટના આધારે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી.
અયોધ્યા કેસમાં શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરવામાં આવી છે. આ સાથે જ નિર્મોહી અખાડાની અરજી નામંજૂર કરવામાં આવી છે.
1949માં રાખવામાં આવી હતી મૂર્તિઓ
અયોધ્યા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિર્ણય વાંચી રહ્યા છે. આ સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે 1949માં મૂર્તિઓ રાખવામાં આવી હતી.