Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે અંતી હવે સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપવા જઇ રહી છે. શનિવારે ભારે સુરક્ષા વચ્ચે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધરણીય બેંચ આ મામલે પોતાનો અંતીમ ચુકાદો આપશે. જેને પગલે હાલ અયોધ્યામાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આ ચુકાદો આવશે જેને પગલે હાલ સૌની નજર સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર છે. દરમિયાન ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશની તમામ શાળા-કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે અને રાજ્યભરમાં ચાર સ્તરની સુરક્ષા તૈનાત કરી દેવાઇ છે.

  1. કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે
  2. ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.

જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે અંતી હવે સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપવા જઇ રહી છે. શનિવારે ભારે સુરક્ષા વચ્ચે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધરણીય બેંચ આ મામલે પોતાનો અંતીમ ચુકાદો આપશે. જેને પગલે હાલ અયોધ્યામાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આ ચુકાદો આવશે જેને પગલે હાલ સૌની નજર સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર છે. દરમિયાન ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશની તમામ શાળા-કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે અને રાજ્યભરમાં ચાર સ્તરની સુરક્ષા તૈનાત કરી દેવાઇ છે.

  1. કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે
  2. ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.

જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ