Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ પહેલાં તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તેઓ રામલલ્લાના દર્શન અને હનુમાન ગઢી જનારા પહેલાં વડાપ્રધાન છે.

વડાપ્રધાન અયોધ્યામાં ચાંદીની 9 શિલાઓનું પૂજન કરી રહ્યા છે. થોડીવાર પછી ભૂમિપૂજન કરવામાં આવશે અને મંદિરનો પાયો મુકવામાં આવશે. મોદી ચાંદીની ઈંટોને પાયામાં મુકીને ચાંદીના પાવડાથી માટી નાખશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું છે. આ પહેલાં તેમણે હનુમાન ગઢી અને ત્યારપછી રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. તેઓ રામલલ્લાના દર્શન અને હનુમાન ગઢી જનારા પહેલાં વડાપ્રધાન છે.

વડાપ્રધાન અયોધ્યામાં ચાંદીની 9 શિલાઓનું પૂજન કરી રહ્યા છે. થોડીવાર પછી ભૂમિપૂજન કરવામાં આવશે અને મંદિરનો પાયો મુકવામાં આવશે. મોદી ચાંદીની ઈંટોને પાયામાં મુકીને ચાંદીના પાવડાથી માટી નાખશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ