રાજ્ય માં કોરોના ની સ્થિતિ માંડ થાળે પડતા સરકારે બાળકો ના શૈક્ષણિક ભવિષ્ય ને લઈ શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લઈ પ્રથમ તબક્કા માં ધો.10 અને ધો.12 ના વર્ગો ચાલુ કર્યા છે પણ આ બધા વચ્ચે જૂનાગઢના કેશોદમાં શાળાઓ ખુલતા જ 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કે.એ.વણપરિયા વિનય મંદિર શાળામાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં વાલીઓ માં ગભરાટ ફેલાઈ ગયો છે.
રાજ્ય માં કોરોના ની સ્થિતિ માંડ થાળે પડતા સરકારે બાળકો ના શૈક્ષણિક ભવિષ્ય ને લઈ શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લઈ પ્રથમ તબક્કા માં ધો.10 અને ધો.12 ના વર્ગો ચાલુ કર્યા છે પણ આ બધા વચ્ચે જૂનાગઢના કેશોદમાં શાળાઓ ખુલતા જ 11 વિદ્યાર્થીનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કે.એ.વણપરિયા વિનય મંદિર શાળામાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં વાલીઓ માં ગભરાટ ફેલાઈ ગયો છે.