આઈઆઈટી-મદ્રાસમાં શુક્રવાર(22 એપ્રિલ)ના રોજ વધુ 18 છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા 12 છાત્ર કોરોના સંક્રમિત મળ્યા હતા. હવે કુલ મળીને આઈઆઈટી-મદ્રાસમાં 30 છાત્ર છે જે કોવિડ-19 પૉઝિટિવ મળ્યા છે. બધા પૉઝિટીવ કેસ હૉસ્ટેલના હતા. આઈઆઈટી પ્રશાસન અને આરોગ્ય વિભાગે આઈઆઈટી પરિસરમાં સ્વચ્છતાના પ્રયત્નો વધારી દીધા છે.
આઈઆઈટી-મદ્રાસમાં શુક્રવાર(22 એપ્રિલ)ના રોજ વધુ 18 છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા 12 છાત્ર કોરોના સંક્રમિત મળ્યા હતા. હવે કુલ મળીને આઈઆઈટી-મદ્રાસમાં 30 છાત્ર છે જે કોવિડ-19 પૉઝિટિવ મળ્યા છે. બધા પૉઝિટીવ કેસ હૉસ્ટેલના હતા. આઈઆઈટી પ્રશાસન અને આરોગ્ય વિભાગે આઈઆઈટી પરિસરમાં સ્વચ્છતાના પ્રયત્નો વધારી દીધા છે.