Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આર્યન ખાનની કોર્ટ રજૂઆતમાં મેજિસ્ટ્રેટ, એનસીબી અને આર્યનના વકીલ સતીશ માનશિંદે વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. સતીશ માનશિંદેએ આકરો જવાબ એનસીબીને આપ્યો હતો. મેજિસ્ટ્રેટે એનસીબીને આર્યનની કસ્ટડીને લઈને પ્રશ્ન કર્યા.
એનસીબીનુ કહેવુ છે કે તેમને આર્યન ખાનની કસ્ટડીની જરૂર એટલા માટે છે કેમ કે તેઓ જાણવા માગે છે કે તેમને પાર્ટીમાં કેમ બોલાવવામાં આવ્યા હતા અને તે કઈ કેબિનમાં રોકાયા હતા. આની પર સતીશ માનશિંદેએ કહ્યુ, આર્યન ખાનને શિપમાં ડ્રગ્સ વેચવાની જરૂર નથી. તેઓ શિપમાં કેમ ગયા હતા તેનું એનસીબીને કોઈ કામ નથી. આર્યન ઈચ્છે તો સમગ્ર શિપ ખરીદી શકે છે.
 

આર્યન ખાનની કોર્ટ રજૂઆતમાં મેજિસ્ટ્રેટ, એનસીબી અને આર્યનના વકીલ સતીશ માનશિંદે વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. સતીશ માનશિંદેએ આકરો જવાબ એનસીબીને આપ્યો હતો. મેજિસ્ટ્રેટે એનસીબીને આર્યનની કસ્ટડીને લઈને પ્રશ્ન કર્યા.
એનસીબીનુ કહેવુ છે કે તેમને આર્યન ખાનની કસ્ટડીની જરૂર એટલા માટે છે કેમ કે તેઓ જાણવા માગે છે કે તેમને પાર્ટીમાં કેમ બોલાવવામાં આવ્યા હતા અને તે કઈ કેબિનમાં રોકાયા હતા. આની પર સતીશ માનશિંદેએ કહ્યુ, આર્યન ખાનને શિપમાં ડ્રગ્સ વેચવાની જરૂર નથી. તેઓ શિપમાં કેમ ગયા હતા તેનું એનસીબીને કોઈ કામ નથી. આર્યન ઈચ્છે તો સમગ્ર શિપ ખરીદી શકે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ