દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સવારે પંજાબના મુખ્ય પ્રધાન અમરીન્દર સિંઘ પર એવો આક્ષેપ કર્યો હતો કે તમે કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી લઇને ખેડૂત આંદોલનને વેચી નાખ્યું.
કેજરીવાલે એવો દાવો ટ્વીટર પર કર્યો હતો કે હું તો પહેલેથી ખેડૂતો સાથે રહ્યો છું. તમે તમારા પુત્રના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કેસ માફ કરાવવા કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી લીધું અને ખસી ગયા. પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તમે વચ્ચેથી સેટિંગ કરીને આંદોલન વેચી નાખ્યું.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સવારે પંજાબના મુખ્ય પ્રધાન અમરીન્દર સિંઘ પર એવો આક્ષેપ કર્યો હતો કે તમે કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી લઇને ખેડૂત આંદોલનને વેચી નાખ્યું.
કેજરીવાલે એવો દાવો ટ્વીટર પર કર્યો હતો કે હું તો પહેલેથી ખેડૂતો સાથે રહ્યો છું. તમે તમારા પુત્રના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કેસ માફ કરાવવા કેન્દ્ર સરકાર સાથે સેટિંગ કરી લીધું અને ખસી ગયા. પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તમે વચ્ચેથી સેટિંગ કરીને આંદોલન વેચી નાખ્યું.