Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયાને ચપેટમાં લીધી છે. કોરોના વાયરસથી પીડિત કેસોની સંખ્યા દેશમાં પણ સતત વધતી જાય છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે 276 ભારતીય વિદેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં ઇરાનમાં 255, યૂએઇમાં 12, ઇટલીમાં 5 અને હોંગકોંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય સામેલ છે. જ્યારે ભરતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 151 છે. 
 

કોરોના વાયરસે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયાને ચપેટમાં લીધી છે. કોરોના વાયરસથી પીડિત કેસોની સંખ્યા દેશમાં પણ સતત વધતી જાય છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે 276 ભારતીય વિદેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં ઇરાનમાં 255, યૂએઇમાં 12, ઇટલીમાં 5 અને હોંગકોંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય સામેલ છે. જ્યારે ભરતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 151 છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ