કેન્દ્ર સરકારે છઠ્ઠી ઓક્ટોબરે દિનેશ ખારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરી હતી. તેમની નિમણૂક સાતમી ઓક્ટોબરથી લાગુ પડશે. ખારા અત્યાર સુધી મેનેજિંગ ડિરેક્ટર ઇન-ચાર્જ ઓફ ગ્લોબલ બેંકિંગ એન્ડ સબસિડરીઝ હતા. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ સંબંધમાં જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે છઠ્ઠી ઓક્ટોબરે દિનેશ ખારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરી હતી. તેમની નિમણૂક સાતમી ઓક્ટોબરથી લાગુ પડશે. ખારા અત્યાર સુધી મેનેજિંગ ડિરેક્ટર ઇન-ચાર્જ ઓફ ગ્લોબલ બેંકિંગ એન્ડ સબસિડરીઝ હતા. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ સંબંધમાં જાહેરાત કરી હતી.