પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ આઝાદને તેમની 90 મી જન્મજયંતિ પર યાદ કર્યા. પીએમ મોદીએ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલ મેન તરીકે ઓળખાતા ડો.એપીજે અબ્દુલ કલામ જી (Missile Man of India) ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ લખી હતી. તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ આઝાદને તેમની 90 મી જન્મજયંતિ પર યાદ કર્યા. પીએમ મોદીએ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઈલ મેન તરીકે ઓળખાતા ડો.એપીજે અબ્દુલ કલામ જી (Missile Man of India) ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ લખી હતી. તેમણે ભારતને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.