Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પક્ષ (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તિના ત્રિરંગો હાથમાં નહીં લેવાના નિવેદન સામે તેમના જ પક્ષમાંથી નારાજગી વ્યક્ત કરાઈ છે. વેદ મહાજન, ટીએસ બાજવા અને હુસૈન અલી વફાએ પીડીપીમાંથી રાજીનામાં આપ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમને ફરી લાગુ કરવાના પ્રયાસમાં પીડીપીના સાથી નેશનલ કોન્ફરન્સે પણ મુફ્તીને આ મામલે સાથ આપ્યો નથી.
મુફ્તીને લખવામાં આવેલા પત્રમાં મહાજન, બાજવા અને હુસૈને જણાવ્યું હતું કે, મુફ્તીની કેટલીક કામગીરી અને અનિચ્છનીય નિવેદનોના કારણે તેઓ ખૂબ જ અસહજ અનુભવે છે અને તેમની દેશભક્તિની ભાવનાને ઠેસ પહોંચી છે. આવી સ્થિતિમાં પક્ષમાં રહેવું તેમના માટે મુશ્કેલ હોવાથી તેઓ પક્ષમાંથી રાજીનામાં આપી રહ્યા છે.
 

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પક્ષ (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તિના ત્રિરંગો હાથમાં નહીં લેવાના નિવેદન સામે તેમના જ પક્ષમાંથી નારાજગી વ્યક્ત કરાઈ છે. વેદ મહાજન, ટીએસ બાજવા અને હુસૈન અલી વફાએ પીડીપીમાંથી રાજીનામાં આપ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમને ફરી લાગુ કરવાના પ્રયાસમાં પીડીપીના સાથી નેશનલ કોન્ફરન્સે પણ મુફ્તીને આ મામલે સાથ આપ્યો નથી.
મુફ્તીને લખવામાં આવેલા પત્રમાં મહાજન, બાજવા અને હુસૈને જણાવ્યું હતું કે, મુફ્તીની કેટલીક કામગીરી અને અનિચ્છનીય નિવેદનોના કારણે તેઓ ખૂબ જ અસહજ અનુભવે છે અને તેમની દેશભક્તિની ભાવનાને ઠેસ પહોંચી છે. આવી સ્થિતિમાં પક્ષમાં રહેવું તેમના માટે મુશ્કેલ હોવાથી તેઓ પક્ષમાંથી રાજીનામાં આપી રહ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ