આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી Y. S. Jaganmohan Reddyએ શુક્રવારે કેન્દ્ર સરકારને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન રાજ્યના સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વેંકૈયા (Pingali Venkayya)ને આપવાની અપીલ કરી છે. પિંગાલી વેંકૈયાએ ભારતીય ધ્વજની રચના કરી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ શુક્રવારે રાજ્યમાં 75 અઠવાડિયા ચાલનારા ‘આઝાદ કા અમૃત મહોત્સવ’ના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની પુત્રી ઘંટસલા સીતા મહાલક્ષ્મી અને પરિવારના અન્ય સભ્યોનું સન્માન કર્યું હતું.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી Y. S. Jaganmohan Reddyએ શુક્રવારે કેન્દ્ર સરકારને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન રાજ્યના સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વેંકૈયા (Pingali Venkayya)ને આપવાની અપીલ કરી છે. પિંગાલી વેંકૈયાએ ભારતીય ધ્વજની રચના કરી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ શુક્રવારે રાજ્યમાં 75 અઠવાડિયા ચાલનારા ‘આઝાદ કા અમૃત મહોત્સવ’ના ઉદ્ઘાટન પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની પુત્રી ઘંટસલા સીતા મહાલક્ષ્મી અને પરિવારના અન્ય સભ્યોનું સન્માન કર્યું હતું.