કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક સાંજે 4:00 વાગ્યે થવાની સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે બેઠકમાં બધા મંત્રી સામેલ થશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોનના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.
કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક સાંજે 4:00 વાગ્યે થવાની સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે બેઠકમાં બધા મંત્રી સામેલ થશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોનના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.