Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજ્યા. આ ખાસ પ્રસંગે તેમની સાથે પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતા. ફાળકે પુરસ્કાર મેળવ્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું- "હું ભારત સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સભ્યો અને જ્યુરીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓએ મને યોગ્ય માન્યો." સાથે જ તેમણે કહ્યું કે શું દાદા સાહવ ફાલ્કે પુરસ્કાર મળવાનો અર્થ છે કે, હવે કામ પૂરુ થઈ ચૂક્યું છે અથવા મારે હજી વધુ કામ કરવાનું બાકી છે.

રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજ્યા. આ ખાસ પ્રસંગે તેમની સાથે પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતા. ફાળકે પુરસ્કાર મેળવ્યા બાદ અમિતાભ બચ્ચને કહ્યું- "હું ભારત સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સભ્યો અને જ્યુરીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓએ મને યોગ્ય માન્યો." સાથે જ તેમણે કહ્યું કે શું દાદા સાહવ ફાલ્કે પુરસ્કાર મળવાનો અર્થ છે કે, હવે કામ પૂરુ થઈ ચૂક્યું છે અથવા મારે હજી વધુ કામ કરવાનું બાકી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ