Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ,એકતરફ દિવાળીના (Diwali) તહેવાર બાદ કોરોનાના કેસમાં (coronavirus) વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં કેસમાં વધારો થતા પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પુરી શકયતા છે. તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, તેના પર વિચારણા કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના (Ahmedabad Medical Association) તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ (School) ખોલવા સૂચન કર્યું છે.
 

અમદાવાદ,એકતરફ દિવાળીના (Diwali) તહેવાર બાદ કોરોનાના કેસમાં (coronavirus) વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં કેસમાં વધારો થતા પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પુરી શકયતા છે. તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, તેના પર વિચારણા કરવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના (Ahmedabad Medical Association) તબીબી નિષ્ણાતોએ 23 નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ (School) ખોલવા સૂચન કર્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ