Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે શરત મૂકી છે કે અલ્પેશ છ મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં પોલીસે અલ્પેશ કથિયારની 18 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. 
 

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે શરત મૂકી છે કે અલ્પેશ છ મહિના સુધી સુરતમાં પ્રવેશ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં પોલીસે અલ્પેશ કથિયારની 18 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરી હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ