Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો છે.
પીએમ મોદીએ ભાષણ દરમિયાન નવો મંત્ર આપતા કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ અને હવે તેમાં બધાનો પ્રયાસ પણ જોડાયો છે.
જેના પર જયરામ રમેશે કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિશ્વાસ-બધાનો પ્રયાસ અને તેમનો(પીએમ મોદીનો)બકવાસ.
 

દેશના 75મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો છે.
પીએમ મોદીએ ભાષણ દરમિયાન નવો મંત્ર આપતા કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ અને હવે તેમાં બધાનો પ્રયાસ પણ જોડાયો છે.
જેના પર જયરામ રમેશે કહ્યુ હતુ કે, બધાનો સાથ-બધાનો વિશ્વાસ-બધાનો પ્રયાસ અને તેમનો(પીએમ મોદીનો)બકવાસ.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ