Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના કાયદેસરના અધિકારોથી વંચિત કરી શકાય નહીં. એસસી-એસટી સમુદાયોને જાતિવાદ સામે સંરક્ષણ આપતા કાયદાનું અર્થઘટન કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એસસી-એસટી સમુદાયના વ્યક્તિએ ફરિયાદ કરી છે ફક્ત તેના આધારે કોઈની પણ સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત ખટલો ચલાવી શકાય નહીં.
 

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની વ્યક્તિએ ફરિયાદ કરી હોવાના કારણે કોઈ સવર્ણને તેના કાયદેસરના અધિકારોથી વંચિત કરી શકાય નહીં. એસસી-એસટી સમુદાયોને જાતિવાદ સામે સંરક્ષણ આપતા કાયદાનું અર્થઘટન કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એસસી-એસટી સમુદાયના વ્યક્તિએ ફરિયાદ કરી છે ફક્ત તેના આધારે કોઈની પણ સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત ખટલો ચલાવી શકાય નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ