મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અજિત પવારે પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. અજિત પવારે કહ્યું કે હું NCPમાં હતો અને છું. શું તમારી પાસે મને પાર્ટીમાંથી હાંકી કઢાયાની કોઈ લેખિત જાણકારી છે? હું પાર્ટીમાં હતો અને છું. પવારે કહ્યું નવી સરકારમાં મારી ભૂમિકા અંગે પાર્ટી નિર્ણય લેશે. પોતાના કાકા અને NCPના અધ્યક્ષ શરદ પવારના નિવાસ સ્થાન પર મુલાકાતને લઇને અજિત પવારે કહ્યું કે પોતાના નેતા સાથે મુલાકાત કરવો મારો અધિકાર છે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અજિત પવારે પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. અજિત પવારે કહ્યું કે હું NCPમાં હતો અને છું. શું તમારી પાસે મને પાર્ટીમાંથી હાંકી કઢાયાની કોઈ લેખિત જાણકારી છે? હું પાર્ટીમાં હતો અને છું. પવારે કહ્યું નવી સરકારમાં મારી ભૂમિકા અંગે પાર્ટી નિર્ણય લેશે. પોતાના કાકા અને NCPના અધ્યક્ષ શરદ પવારના નિવાસ સ્થાન પર મુલાકાતને લઇને અજિત પવારે કહ્યું કે પોતાના નેતા સાથે મુલાકાત કરવો મારો અધિકાર છે.