Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદની પૈરાણિક અને પારંપરિક ગણાતી 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલભદ્રના રથ નિજમંદિર પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ છે. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી.
 

અમદાવાદની પૈરાણિક અને પારંપરિક ગણાતી 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલભદ્રના રથ નિજમંદિર પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ છે. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ