અમદાવાદની પૈરાણિક અને પારંપરિક ગણાતી 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલભદ્રના રથ નિજમંદિર પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ છે. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી.
અમદાવાદની પૈરાણિક અને પારંપરિક ગણાતી 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલભદ્રના રથ નિજમંદિર પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ છે. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી.