અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વધારે કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આજે શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 60 કલાકનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેના ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યૂ લાગુ થશે.
શહેર પોલીસે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે કર્ફ્યૂના સમયમાં કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. વાહનો અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે.
શું ચાલું રહેશે?
લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે.
અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
દૂધ વિતરણ ચાલુ રહેશે.
રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે.
એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે.
સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે.
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવર પર મજૂરી.
પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી.
તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી,પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વધારે કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આજે શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 60 કલાકનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેના ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યૂ લાગુ થશે.
શહેર પોલીસે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે કર્ફ્યૂના સમયમાં કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. વાહનો અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે.
શું ચાલું રહેશે?
લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે.
અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
દૂધ વિતરણ ચાલુ રહેશે.
રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે.
એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે.
સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે.
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવર પર મજૂરી.
પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી.
તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી,પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.