શહેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતીને જોતા તંત્ર દ્વારા સોમવાર સુધીના સંપુર્ણ લોકડાનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોઇ પણ અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે. આ કર્ફ્યૂને ધ્યાને રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
જો કે આ તમામ વચ્ચે કેટલીક પરીક્ષાના આયોજન હતા તે અંગે વિમાસણ થઇ રહી છે. તેવામાં GPSC અને GTU દ્વારા પોતાની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. CA સંસ્થાન દ્વારા રજુઆત કરવામાં આવતા CA ની પરીક્ષા આપવા માટે આવી રહેલા વિદ્યાર્થીઓને તેમના એડમીટ કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવશે તેવી છુટછાટ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
શહેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતીને જોતા તંત્ર દ્વારા સોમવાર સુધીના સંપુર્ણ લોકડાનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોઇ પણ અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે. આ કર્ફ્યૂને ધ્યાને રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
જો કે આ તમામ વચ્ચે કેટલીક પરીક્ષાના આયોજન હતા તે અંગે વિમાસણ થઇ રહી છે. તેવામાં GPSC અને GTU દ્વારા પોતાની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. CA સંસ્થાન દ્વારા રજુઆત કરવામાં આવતા CA ની પરીક્ષા આપવા માટે આવી રહેલા વિદ્યાર્થીઓને તેમના એડમીટ કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવશે તેવી છુટછાટ તંત્ર દ્વારા આપવામાં આવી છે.