AMCની ટીમ જ્યારે AB જ્વેલર્સે તપાસ માટે પહોંચી ત્યારે જ્વેલર્સમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. પરિણામ કોર્પોરેશનની ટીમ દ્વારા જવેલર્સને સીલ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક જાહેર કરતાની સાથે કેટલીક છૂટછાટ આપીને વેપાર ધંધો શરૂ કરવા માટેની પરવાનગી અપાઇ છે. અનેક સ્થળ પર ગાઇડલાઇનનું પાલન નથી થતું. જેથી આ પ્રકારની કડક કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા કોવિડની ગાઈડલાઈન આધારે છુટછાટ આપવામાં આવી છે. આ સાથે નાગરીકોને પણ જરૂરી નિયમો પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારાઓ પાસે દંડની વસૂલાતની રકમમાં પણ વધારો કરી 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
AMCની ટીમ જ્યારે AB જ્વેલર્સે તપાસ માટે પહોંચી ત્યારે જ્વેલર્સમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. પરિણામ કોર્પોરેશનની ટીમ દ્વારા જવેલર્સને સીલ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક જાહેર કરતાની સાથે કેટલીક છૂટછાટ આપીને વેપાર ધંધો શરૂ કરવા માટેની પરવાનગી અપાઇ છે. અનેક સ્થળ પર ગાઇડલાઇનનું પાલન નથી થતું. જેથી આ પ્રકારની કડક કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા કોવિડની ગાઈડલાઈન આધારે છુટછાટ આપવામાં આવી છે. આ સાથે નાગરીકોને પણ જરૂરી નિયમો પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારાઓ પાસે દંડની વસૂલાતની રકમમાં પણ વધારો કરી 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.