Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વિસ્ફોટ થયો છે. BAPSના 28 સાધુ -સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
એએમસી આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ - સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વૉરન્ટાઇન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.આ પહેલા એએમસીના ટેસ્ટિંગમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા હતા.
 

શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વિસ્ફોટ થયો છે. BAPSના 28 સાધુ -સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
એએમસી આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ - સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વૉરન્ટાઇન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.આ પહેલા એએમસીના ટેસ્ટિંગમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ