Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલને ૨૧મી સદીની જરૂરિયાત ગણાવી હતી. મોદીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP) જાહેર કરવાની સિસ્ટમ અગાઉની જેમ જ ચાલુ રહેશે. સંસદે દેશના ખેડૂતો માટે ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે. મોદીએ બિહારના લોકો માટે રૂ. ૧૪૨૫૮ કરોડની ૯ ધોરીમાર્ગ પરિયોજના તેમજ ૪૫,૯૪૫ ગામોને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાથી જોડવાની જાહેરાત કરતી વખતે વર્ચ્યુઅલ ભાષણમાં આ જણાવ્યું હતું.
 

પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલને ૨૧મી સદીની જરૂરિયાત ગણાવી હતી. મોદીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP) જાહેર કરવાની સિસ્ટમ અગાઉની જેમ જ ચાલુ રહેશે. સંસદે દેશના ખેડૂતો માટે ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે. મોદીએ બિહારના લોકો માટે રૂ. ૧૪૨૫૮ કરોડની ૯ ધોરીમાર્ગ પરિયોજના તેમજ ૪૫,૯૪૫ ગામોને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાથી જોડવાની જાહેરાત કરતી વખતે વર્ચ્યુઅલ ભાષણમાં આ જણાવ્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ