Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન જારી કરી દીધુ છે. જેના હેઠળ ઉમેદવારોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવુ અનિવાર્ય છે. જે બાદ ભારતીય સેનાની સત્તાકીય વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવુ પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે.

આ પદ માટે થશે ભરતી

અગ્નિવીર જનરલ ડ્યુટી

અગ્નિવીર ટેક્નિકલ (એવિએશન/એમ્યુનેશન)

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ

અગ્નિવીર ટ્રેડ્સમેન 10મુ પાસ

અગ્નિવીર ટ્રેડ્સમેન 8મુ પાસ

મેરિટના આધારે થશે ભરતી

નોટિફિકેશન અનુસાર, ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થનારા ઉમેદવારોને સેનામાં ભરતીનો દાવો કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. એ પણ કહેવામાં આવ્યુ છે કે જે ઉમેદવારોની પાસે જરૂરી સર્ટિફિકેટ હશે નહીં, તે પોતે રિજેક્શન માટે જવાબદાર રહેશે.
આટલી હશે સેલરી
જારી નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન પ્રત્યેક વર્ષ 30 દિવસની રજા પણ મળશે. સર્વિસના પહેલા વર્ષે 30,000 પગાર અને ભથ્થુ, બીજા વર્ષે 33,000 પગાર અને ભથ્થુ, ત્રીજા વર્ષે 36,500 પગાર અને ભથ્થુ તથા છેલ્લા વર્ષે 40,000 પગાર અને ભથ્થુ આપવામાં આવશે.
 

ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન જારી કરી દીધુ છે. જેના હેઠળ ઉમેદવારોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવુ અનિવાર્ય છે. જે બાદ ભારતીય સેનાની સત્તાકીય વેબસાઈટ joinindianarmy.nic.in પર વિજિટ કરવુ પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જુલાઈ 2022થી શરૂ થશે.

આ પદ માટે થશે ભરતી

અગ્નિવીર જનરલ ડ્યુટી

અગ્નિવીર ટેક્નિકલ (એવિએશન/એમ્યુનેશન)

અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ

અગ્નિવીર ટ્રેડ્સમેન 10મુ પાસ

અગ્નિવીર ટ્રેડ્સમેન 8મુ પાસ

મેરિટના આધારે થશે ભરતી

નોટિફિકેશન અનુસાર, ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે. માત્ર ભરતી પ્રક્રિયામાં પાસ થનારા ઉમેદવારોને સેનામાં ભરતીનો દાવો કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. એ પણ કહેવામાં આવ્યુ છે કે જે ઉમેદવારોની પાસે જરૂરી સર્ટિફિકેટ હશે નહીં, તે પોતે રિજેક્શન માટે જવાબદાર રહેશે.
આટલી હશે સેલરી
જારી નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. આ દરમિયાન પ્રત્યેક વર્ષ 30 દિવસની રજા પણ મળશે. સર્વિસના પહેલા વર્ષે 30,000 પગાર અને ભથ્થુ, બીજા વર્ષે 33,000 પગાર અને ભથ્થુ, ત્રીજા વર્ષે 36,500 પગાર અને ભથ્થુ તથા છેલ્લા વર્ષે 40,000 પગાર અને ભથ્થુ આપવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ