Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.
 

અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ