Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાયુસેનાએ અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટેની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે. આ માહિતી પ્રમાણે 4 વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોને વાયુસેના તરફથી અનેક સુવિધા પૂરી પાડવામાં આવશે. તે કાયમી વાયુસૈનિકોને મળતી સુવિધાઓ પ્રમાણેની જ હશે. 
વાયુસેનાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતો પ્રમાણે અગ્નિવીરોને વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા તથા મેડિકલ સુવિધા પણ મળશે. આ તમામ સુવિધાઓ એક રેગ્યુલર સૈનિકને મળે છે. 
 

વાયુસેનાએ અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટેની માહિતી પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે. આ માહિતી પ્રમાણે 4 વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોને વાયુસેના તરફથી અનેક સુવિધા પૂરી પાડવામાં આવશે. તે કાયમી વાયુસૈનિકોને મળતી સુવિધાઓ પ્રમાણેની જ હશે. 
વાયુસેનાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતો પ્રમાણે અગ્નિવીરોને વેતનની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા તથા મેડિકલ સુવિધા પણ મળશે. આ તમામ સુવિધાઓ એક રેગ્યુલર સૈનિકને મળે છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ