Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત મહાનગરપાલિકાના પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી વ્યક્ત કરી છે. પીએમે ટ્વિટ કરીને કહ્યું કે આખા રાજ્યમાં નિગમના પરિણામો એ સાબિત કરે છે કે લોકો પ્રત્યે ગુડ ગર્વનન્સ પ્રતિ વિશ્વાસ યથાવત્ છે. રાજ્યની જનતાએ બીજેપીમાં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ હું ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત છે.
બીજેપીએ બધી 6 મહાનગરપાલિકામાં જીત મેળવી છે. બીજેપીએ અત્યાર સુધીમાં 449 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી છે.
 

ગુજરાત મહાનગરપાલિકાના પરિણામો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી વ્યક્ત કરી છે. પીએમે ટ્વિટ કરીને કહ્યું કે આખા રાજ્યમાં નિગમના પરિણામો એ સાબિત કરે છે કે લોકો પ્રત્યે ગુડ ગર્વનન્સ પ્રતિ વિશ્વાસ યથાવત્ છે. રાજ્યની જનતાએ બીજેપીમાં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ હું ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત છે.
બીજેપીએ બધી 6 મહાનગરપાલિકામાં જીત મેળવી છે. બીજેપીએ અત્યાર સુધીમાં 449 સીટો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ