આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે.
કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી
આ સાથે જ રાજધાનીમાં લોકડાઉનની વાત પર મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી. તેમણે કહ્યું કે કોરોના વિરૂદ્ધ લડાઇમાં વેક્સીન અને સાવધાનીની જરૂર છે.
આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે.
કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી
આ સાથે જ રાજધાનીમાં લોકડાઉનની વાત પર મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાને રોકવા માટે લોકડાઉનની જરૂર નથી. તેમણે કહ્યું કે કોરોના વિરૂદ્ધ લડાઇમાં વેક્સીન અને સાવધાનીની જરૂર છે.